• બજેટ 2024: ખુશીઓની ખાતરી

    કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સિથારામને આજે વર્ષ 2024 માટે વચગાળાનું બજેટ રજૂ કર્યું. જેમાં તેમણે મધ્યમ વર્ગને વધુ રાહત મળે તેવી જાહેરાતો કરી હતી. આ બજેટમાં આરોગ્ય, કૃષિ, આવાસ અને શિક્ષણ ક્ષેત્ર માટે મહત્વની જાહેરાતો કરવામાં આવી હતી. જો કે વચગાળાના બજેટમાં આવકવેરા યથાવત રાખવામાં આવ્યા છે.